માતાજી મોગલના આશીર્વાદથી આ બહેનના ખોળે લગ્નના 14 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો… બહેન દીકરીને લઈને કબરાઉ ધામ પહોંચ્યા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 11:26 am, Fri, 9 February 24

માતાજી મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થઈ જતા હોય છે. માં મોગલ ચરણમાં આવેલા સેકડો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. એટલે જ માં મોગલે અઢારે વરણની માતા કહેવામાં આવે છે.

જો સાચા મનથી માં મોગલની માનતા માનો તો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તમે ઘણા એવા કિસ્સાઓ પણ સાંભળ્યા હશે. જેમાં લગ્નના 50 વર્ષ બાદ પણ માં મોગલના આશીર્વાદથી નિ:સંતાન દંપતીઓના ઘરે દીકરો કે દીકરીનો જન્મ થયો હોય.

ત્યારે આજે આપણે માં મોગલના તેવા જ એક પરચા વિશે વાત કરવાના છીએ. વાત કરીએ તો, એક દંપતીના લગ્નના 14 વર્ષ થઈ ગયા છતાં પણ તેમના ઘરે બાળકનો જન્મ થતો ન હતો ઘણી જગ્યાએ બતાવ્યું પરંતુ કંઈ મેળ પડ્યો નહીં.

છેવટે આ પતિ પત્નીએ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને તેમની માનતા માની અને પછી તો માં મોગલના આશીર્વાદથી આ દંપતીના ઘરે દીકરીનો જન્મ થયો. દીકરીનો જન્મ થતા જ પરિવારમાં એક અલગ જ ખુશીનો માહોલ છવાઈ ગયો. પછી પરિવારના તમામ સભ્યો દીકરીને લઈને કબરાઉમાં બિરાજમાન માં મોગલના દર્શન કરવા માટે આવ્યા હતા.

અહીં તેમને માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા. પછી તેમને પોતાની માનેલી માનતા વિશે મણીધર બાપુને જણાવ્યું હતું. ત્યારે મણીધર બાપુએ દીકરીને આશીર્વાદ આપ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "માતાજી મોગલના આશીર્વાદથી આ બહેનના ખોળે લગ્નના 14 વર્ષ બાદ દીકરીનો જન્મ થયો… બહેન દીકરીને લઈને કબરાઉ ધામ પહોંચ્યા ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*