સુરત મા 48 કલાક માં લોકડાઉન લડાશે? મોદી સરકારે શું કરી મોટી જાહેરાત ?

કેન્દ્ર સરકારે મોકલેલી નીતિ આયોગ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ની ટીમે સુરતમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હોવાના સમાચાર વહેતા થયા છે.કેટલાક અખબારોમાં આ પ્રકારના અહેવાલ છપાયા હતા પણ કેન્દ્ર સરકારે આ વાતને અફવા ગણાવી છે.

સુરતમાં આગામી 48 કલાકમાં લોકડોઈન લડાશે એવા સમાચાર સત્યથી વાગ્યા છે અને ગેરમાર્ગે દોરનારા છે એવી સ્પષ્ટતા ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ કરી હતી. નીતિ આયોગ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરેલી સ્પષ્ટતા ના પગલે પિઆઇબી દ્વારા આ સ્પષ્ટતા કરાઈ છે.

સુરતમાં લોકડાઉન લડાશે એ પ્રકારના અહેવાલોમાં દાવો કરાયો હતો કે, કેન્દ્ર સરકારે મોકલેલી નીતિ આયોગ અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નીતિને સુરતની મુલાકાત બાદ શહેરોમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હતી.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*