13 તોલા સોનું ખોવાય જતાં માની મોગલ માં ની માનતા અને માતા એ બતાવ્યો એવો પરચો કે… બોલો માં મોગલની જય…

Published on: 4:20 pm, Mon, 20 November 23

માં મોગલ તો દિન દયાળી છે, માં મોગલ તો બધા ભક્તો ની બધી જ મનોકામના પૂરી કરે છે. અને તે તો અઢારે વરણ ની માતા કહેવાય છે. તેથી ભક્તો પોતાની માનતા પૂર્ણ થતાની સાથે જ મોગલ માં ના દ્વારે આવી પહોંચે છે. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે.

આજ દિન સુધી માં મોગલ એક ઘણા ભક્તોના દુઃખ પણ દૂર કર્યા છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. કહેવાય છે કે માં મોગલ નું નામ લેવા માત્ર થી ભલા ભલા દુ:ખ દુર થાય છે, ત્યારે આજ દિન સુધી માં મોગલે લાખો માઈ ભક્તો ને પરચા પણ પણ બતાવ્યા છે.

ત્યારે આજે આપણે માં મોગલ ના પરચા વિશે વાત કરીશું જેમાં એક યુવક પોતાની માનતા પૂર્ણ કરવા આવી પહોચ્યાં.ભચાઉ થી એક મહાદેવ નામના યુવક કે જેમને એક વર્ષ પહેલા 13 તોલા સોનું ખોવાય ગયું હતું.જેને લઈને માં મોગલ ની પ્રત્યે અપાર શ્રદ્ધા રાખી અને માતાજી ની માનતા માની હતી.

આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે મણીધર બાપુ એ એ યુવક ને આશીર્વાદ આપ્યા. વિશેષ માં જણાવતા કહ્યું કે આપે ઈ આઈ અને માંગે ઈ બાઈ.

માં મોગલ નો આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માં મોગલ પર વિશ્વાસ રાખો તો તમામ સમસ્યા માતાજી દુર કરે છે. અંધશ્રદ્ધા માં ન માનતા અને ક્યારેય ભુવામાં ન માનતા તો માં મોગલ તમારા પર હંમેશા કૃપા વરસાવતા રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment on "13 તોલા સોનું ખોવાય જતાં માની મોગલ માં ની માનતા અને માતા એ બતાવ્યો એવો પરચો કે… બોલો માં મોગલની જય…"

Leave a comment

Your email address will not be published.


*