માતા-પિતાના મોતનું દુઃખ સહન ન થતાં, 31 વર્ષના દીકરાએ કંઈક એવું પગલું ભર્યું કે… હસતો-ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકના સુસાઇડ કરવા પાછળનું કારણ જાણીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. વિગતવાર વાત કરીએ તો એક યુવકે ગળાફાંસો ખાઈને સુસાઈડ કરી લીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે યુવક માનસિક રીતે અસ્વસ્થ હતો.

યુવકના સુસાઈડની ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. આ સુસાઈડની ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહે છે.

વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રિતેશ હતું અને તેની ઉંમર 31 વર્ષની હતી. રિતેશ આજરોજ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. ઘરમાંથી રિતેશનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું, ત્યારબાદ સંબંધીઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

રિતેશ સુસાઇડ કરી લેતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, રિતેશના માતા-પિતાનું મોત થઈ ગયું હતું. માતા-પિતાના મૃત્યુ બાદ રિતેશ ખૂબ જ પરેશાન રહેતો હતો.

જેના કારણે તે માનસિક રીતે પણ કમજોર બની ગયો હતો. તે કોઈ પણ એક પ્રકારના કામ પર જતો નહીં. તેના ઘરમાં એક દુકાન હતી. પરંતુ હાલમાં મકાનનું બાંધકામ ચાલુ હતું એટલે તે દુકાન પણ બંધ હતી. કહેવામાં આવી રહ્યું છે કે માનસિક તણાવના કારણે યુવકે સુસાઈડ કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*