આ જગ્યાએ ભૂલથી પણ ન રાખવા જોઈએ પૈસા…! મણીધર બાપુએ કહ્યું કઈક એવું કે…

કબરાઉમાં બેઠેલી માં મોગલના પરચા વિશે તો આપ સૌ કોઈ લોકોએ સાંભળ્યું જ હશે. અહીં બિરાજમાન મણીધર બાપુની વાતો પણ તમે સોશિયલ મીડિયા પર ઘણી વાર સાંભળતા હશો. ઘણા લોકો અહીં આવીને મણીધર બાપુને સવાલ કરતા હોય છે કે, મહેનત તો ઘણી કરીએ છીએ પરંતુ પૈસા ઘરમાં વસતા નથી.