જય માતાજી : માતાજી મોગલે આ દંપત્તિને લગ્નના 20 વર્ષ બાદ એક સાથે બે દીકરીઓ અને એક દીકરો આપીને ચમત્કાર પૂર્યો…

મિત્રો માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે ને કહેવાય છે ને કે માતાજી મોગલ નું નામ લેવાની સાથે જ ભક્તોના તમામે તમામ દુઃખો દૂર થાય છે ત્યારે માતાજી તો ભક્તોના દુખડાઓને પાણીની જેમ પી જાય છે ત્યારે માતાજી મોગલ ના પરચા તો દેશ વિદેશમાં જોવા મળી રહ્યા છે

અને માતાજી મોગલ એ આજ સુધી હજારો ભક્તોને ચમત્કારો આપ્યા છે ત્યારે માતાજી મોગલ નું ધામ કબરાઉ કચ્છ ખાતે આવેલું છે ત્યાં હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરે છે અને માનતા માને છે.મિત્રો એક દમપંતી માતાજી મોગલ ના ધામમાં આવ્યા હતા અને તેઓ તેમના ત્રણ બાળકોને લઈને આવ્યા હતા

અને તેઓએ જણાવ્યું કે અમને લગ્નના 20 વર્ષ બાદ માતાજી મોગલ ના આશીર્વાદથી બે દીકરીઓ અને દીકરાનો અમારા ઘરે જન્મ થયો છે. અને અમારું જીવન ખુશીઓથી ભરી દીધું છે અને આ ગણપતિએ જણાવ્યું કે અમારા લગ્નના ઘણો સમય થઈ ગયો હતો છતાં અમારે બાળક ન હતું. બાળક ન હોવાના કારણે અમે ખૂબ જ દુઃખી હતા

અને સંતાન માટે અમે ઘણા પ્રયત્ન કરવા છતાં છેલ્લે અમને નિરાશા જ અનુભવ થતો હતો. ત્યાર પછી તેમની માતાજી મોગલ ની માનતા રાખી અને માતાજી મોગલ ના આશીર્વાદથી તેમના ઘરે બે દીકરાઓ અને એક દીકરીનો જન્મ થયો અને અમારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું.

થોડાક સમય પહેલા બાળકો માટે આ દંપતી કુટીકુટી ને રડતા હતા અને માતાજી મોગલ ના આશીર્વાદથી આજે તેમના ઘરે ત્રણ ત્રણ બાળકો છે બસ આ કામ માતાજી મોગલ જ કરી શકે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*