દિવાળીના તહેવારની સીઝનમાં એસટી નિગમ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, મુસાફરી કરતા લોકો માટે જાણવો અત્યંત જરૂરી

દિવાળીના તહેવારને હવે માત્ર થોડાક જ દિવસની વાર છે ત્યારે એસટી નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર દરમ્યાન લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હોય છે તે ઉપરાંત લોકો અનેક ધાર્મિક સ્થળોએ પ્રવાસ કરવા માંગતા હોય છે. આવા પ્રવાસીઓ માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે કે દિવાળીના તહેવારને પગલે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.

દિવાળીના તહેવારના પગલે એસટી નિગમ દ્વારા 1000 બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.સુરત અને અમદાવાદ ડેપો ત્યાં બસ દોડાવવામાં આવશે અને સુરતમાં મોટા પ્રમાણમાં હીરા ઉદ્યોગ છે જેમાં કામ કરતા લોકો પોતાના વતન જતા હોય છે જેથી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરમાંથી સૌરાષ્ટ્ર, પંચમહાલ અને ઉત્તર ગુજરાત તરફ વધારે લોકો જતા હોય છે. આ તમામ વિસ્તારોમાં 10 થી 16 નવેમ્બર સુધી બસ દોડાવવાનો.

નિર્ણય એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર  નિર્ણાયક મુસાફરોને ખૂબ જ રાહત પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*