જય મોગલ : મોરબીના આ ભક્ત બહેન પર માતાજી મોગલ નો થયો એવો ચમત્કાર કે સાંભળીને તમારી પણ શ્રદ્ધા વધી જશે…

કચ્છ જિલ્લાના કબરાઉ ખાતે મોગલ ધામ આવેલું છે અને અહીં મોગલ માતાજીનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે કારણ કે અહીં જે કોઈ લોકો પોતાની માનતાઓ માને છે તેની મનોકામનાઓ ટૂંક જ સમયમાં પૂર્ણ થાય છે અને જે કોઈ ભક્તોની દુઃખ અને તકલીફો લઈને આવે છે તેમની તમામે તમામ મુશ્કેલીઓ પણ પૂર્ણ થાય છે

ત્યારે આજે આપણે માતાજીના ઘણા બધા ચમત્કારમાંથી એક પરચા વિશે સાંભળવાના છે.અમે જે પરચાની વાત કરવાના છીએ તે ભક્તનું નામ મમતા બહેન છે અને આ બહેન મોરબીથી છે કચ્છના કબરાવ ખાતે પોતાની માનતા પૂરી કરવા આવ્યા હતા અને તેઓએ ત્યાં આવીને માતાજી મોગલ ના દર્શન કર્યા

અને ત્યારબાદ માતાજી મોગલ ની સેવા કરનારા મણીધર બાપુ પાસે 10,000 રૂપિયા મૂક્યા અને બાપુને કહ્યું કે બાપુ મેં માતાજી મોગલ ની સેવા કરનારા મણીધર બાપુ પાસે 10,000 રૂપિયા મૂક્યા ત્યારે બાપુએ કહ્યું કે બેટા તારી શેની માનતા છે

તો તેઓએ જણાવ્યું કે મને છાતીમાં સતત દુખાવો રહેતો હતો અને તે મટી જાય તે માટે મેં માતાજી મોગલ ની માનતા માની હતી અને મને છાતીમાં સાવ દુખાવો મટી ગયો છે ત્યારે બાપુએ કહ્યું કે બેટા તારે કેટલી નણંદો છે

ત્યારે તેને કહ્યું કે મારે બે નણંદ છે ત્યારે બાપુ એમાં એક રૂપિયો ઉમેરીને 10,000 ને એક રૂપિયા પરત આપ્યા અને કહ્યું કે તારી નણંદને આપી દે છે તારી માતાજી મોગલ એ અનેક ગણી માનતા સ્વીકારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*