કથાકાર “અનિરુદ્ધાચાર્યજી મહારાજ” વર્ષે કરે છે કરોડોની કમાણી, જાણો કોણ છે તેમનો પરિવાર અને કેવું જીવે છે જીવન

છેલ્લા ઘણા સમય થી અનિરુદ્ધાચાર્યજી મહારાજ ના કથા પ્રવચન અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આજે આપણે અનિરુદ્ધાચાર્યજી મહારાજ વિશે જાણવા જઈ રહ્યા છે કે આખરે આટલા ઓછા સમયમાં તેઓ કેવી રીતે માત્ર ભારત દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કથાકાર બની ગયા અને તેમના વિડિયો શા માટે આખરે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.અનિરુદ્ધાચાર્ય જી મહારાજ નો જન્મ 27 સપ્ટેમ્બર 1989 ના રોજ મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના નાનકડા ગામ રિંવઝા માં થયો હતો.