હવે કોરોનાની વેક્સિન નહીં શોધવી પડે, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો રામબાણ ઈલાજ?

Published on: 4:06 pm, Sat, 15 August 20

હાલમાં વિશ્વના મોટાભાગના વૈજ્ઞાનિકો એ કોરોના વાઇરસની રસી બનાવવામાં દમ તોડ મહેનત કરી રહ્યા છે. સમગ્ર વિશ્વ સાત મહિના કરતાં પણ વધારે સમયથી કોરોના સાથે જીવે છે. હવે આ રસી પણ લગભગ તૈયાર થઈ ગઈ છે. રશિયાએ રસોઈ બનાવવાનો દાવો કર્યો છે. પરંતુ અમેરિકા બ્રિટન જેવા દેશોમાં રસી નું કામ હજી ચાલુ છે.

રસી ઉત્પન્ન થાય ત્યાં સુધી વૈજ્ઞાનિકોએ નવી સારવારનો દાવો કર્યો છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ બીમાર રહેવા દેશે નહીં અને તેમના જીવન બચાવવા પર વધુ ભાર આપવામાં આવશે. વૈજ્ઞાનિકો માને છે કે જો માનવીઓ પર નવી પે હુમણ ના ઉપચારના પરિણામો ફળવા માંડશે, તો તે આવતા વર્ષના પારંભમાં તૈયાર થઈ શકે છે.આ ઉપચાર દ્વારા લોકોને સામાજિક અંતર વિના ફરવાની સ્વતંત્રતા મળશે અને લોકો કોઈપણ પ્રકારના ભય વગર બહાર ફરવા માટે સક્ષમ બનશે.

અમેરિકામાં નવી જનરેશન ટ્રીટમેન્ટ એટલે કે સર્સ બ્લોગ થેરેપી કરવામાં આવી રહી છે . અને યુકેના રોકાણકારો તેમાં તેમના નાણાનું રોકાણ કરી રહ્યા છે. આ ઉપચાર કોરોનાવાયરસ ના આધારે કુત્રીમ પ્રોટીન ક્રમ માંથી બનાવવામાં આવી રહી છે. તે ટોટી ની જેમ કાર્ય કરશે અને વાયરસને શરીરના રેસેસ્ટર કોર્ષો માં પ્રવેશતા અટકાવશે.

આ ઉપચાર શરીરમાં વાયરસ ને પ્રવેશ ને અટકાવી શકે છે. પરંતુ વાયરસની ઓળખ કરીને રોગ પ્રતિકારક શક્તિ તેની સામે લડવા માટે તૈયાર થઈ શકે છે.

રશિયાએ કોરોના રસી બનાવવાનો દાવો કર્યો છે. રશિયાના આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે તેઓ આ અઠવાડિયે તેમની રસી નોંધાવશે અને ટૂંક સમયમાં મોટા પાયે ઉત્પાદન શરૂ કરશે. જોકે ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે આ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે ,તેમ છતાં તેઓ કહ્યું હતું કે રશિયા ની રસી ઉપર અત્યારે વિશ્વાસ કરી શકાય નહીં.

Be the first to comment on "હવે કોરોનાની વેક્સિન નહીં શોધવી પડે, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો રામબાણ ઈલાજ?"

Leave a comment

Your email address will not be published.


*