માં મોગલની માનતા રાખવાથી આ મહિલાનો પગનો દુખાવો મટી ગયો, માનતા પૂરી કરવા મહિલા 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચી ત્યારે થયું એવું કે…

Published on: 6:48 pm, Thu, 30 June 22

માં મોગલ ના પરચા અપરંપાર છે. તેમના દર્શન માત્રથી ભક્તોનું જીવન ખુશિઓથી ભરપૂર થઈ જાય છે. કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે, તે ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઇ શકતાં નથી.માં મોગલ પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો માં મોગલ અચૂક ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

કહેવાય છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે અને ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે, ત્યારે અચૂકમાં મોગલ ને યાદ કરે છે.માં મોગલ પર વિશ્વાસ રાખીને તેમની માનતા માનતા હોય છે. એવામાં આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં એક મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલા માં મોગલ ધામે આવી પહોંચી છે.

આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા માં મોગલ ચરણે અર્પણ કરવા કબરાઉ ધામ આવી પહોંચી હતી. એ મહિલાએ બાપુના આશીર્વાદ લીધા એવામાં મણીધર બાપુએ એ મહિલાને પૂછ્યું કે બેટા શેની માનતા હતી.

મહિલા એ જણાવતા કહ્યું કે મને ઘણા સમયથી પગના સાંધાનો દુખાવો રહેતો હતો. ઘણી જગ્યાએ દવાઓ કરાવી છતાં ફેર ના પડ્યો અને અંતે મા મોગલ પર શ્રદ્ધા રાખી અને માં મોગલ ની માનતા માની હતી. જે હવે એ પગના સાંધાનો દુખાવો ઓછો થઈ ગયો છે અને પહેલા કરતા સારું થઈ ગયું હોવાથી માં મોગલ ની માનતા માની હતી.

જે પૂરી થતાની સાથે જ કબરાઉ ધામ આવી પહોંચી છું. મણીધર બાપુએ એ મહિલાને 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને આશીર્વાદ આપતા કહ્યું કે આ પૈસા તારી બેન દીકરીઓને આપજે માં મોગલ રાજી થશે.

માં મોગલ ને કોઈ પણ પ્રકારના દાન ભેટની જરૂર નથી. એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.માત્ર માં મોગલ પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખો તો તે ભક્તોને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને આ કોઈ ચમત્કાર નથી. પરંતુ તમે એમાં મોગલ પર રાખેલો વિશ્વાસ કે જે તમને ફળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની માનતા રાખવાથી આ મહિલાનો પગનો દુખાવો મટી ગયો, માનતા પૂરી કરવા મહિલા 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચી ત્યારે થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*