અખાત્રીજ નો પવન જોઈને અંબાલાલ પટેલે ચોમાસાની તારીખ સાથે કરી ભવિષ્યવાણી,જાણો તો…

હાલમાં મે મહિનામાં જે રીતે કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો ક્યારેય વરસાદ આવશે તેવી કુદરતને વિનંતી કરી રહ્યા છે ત્યારે આ વર્ષે ચોમાસાને લઈને સંકેત મળ્યા છે અને હવે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે.

અખાત્રીજના દિવસે ખેડૂતો માટે અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે ને અખાત્રીજ નો પવન જોઈને હવામાન નિષ્ણાંતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. વહેલા વરસાદની આગાહી કરાય છે અને ખેડૂતો મેં માસથી જ ખરીફ વાવેતર કરતા હોય છે.

હવામાનની નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે અખાત્રીજના દિવસે સવારે નહેરુ તેના પવનના સંકેત મળ્યા છે અને આ સંકેત આપણા માટે સારા સંકેત બની રહ્યા છે જેનાથી વહેલું ચોમાસુ બેસશે અને મે મહિનામાં અંતમાં જૂની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે

અને બંગાળના ઉપસાગરમાં 16 મેથી મોટી હલચલ જોવા મળશે.અંબાલાલ પટેલે કહ્યું કે 10 થી 14 મેં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે અને આઠ જૂનથી સમુદ્રમાં પ્રવાહો બદલાશે અને ચોમાસાની શરૂઆત આંધી વંટોળ સાથે થશે.

જૂન નહિ પરંતુ જુલાઈમાં ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના ઘણા ભાગોમાં આ વર્ષે વરસાદ 106 ટકા સુધી થવાની શક્યતા છે તો સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*