અયોધ્યામાં મંદિરની બહાર ચાંદલો કરતા બાળકની કમાણી જાણીને હોશ ઉડી જશે…જુઓ વિડિયો

આપણા દેશમાં ઘણા લોકો પોતાના પેટ માટે નાના મોટા કામ કરતા હોય છે અને ઘણા લોકોની કમાણી સાંભળીને આપણા હોજ પણ ઉડી જતા હોય છે આજના સમયમાં રસ્તા પર પાણીપુરી મોમોસ અથવા અન્ય ફૂડ વેચવા વાળા લોકો પણ લાખો રૂપિયાની કમાણી કરે છે

અને હાલમાં અયોધ્યા મંદિરના પરિસરનો એક વિડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ બાળક મંદિરના દર્શનાર્થીઓને ચાંદલો કરે છે ને એક વ્યક્તિએ તેને વાતચીતમાં પૂછ્યું કે તું કેટલી કમાણી કરે છે ત્યારે બાળક પહેલા તો કશું બોલતો નથી

ત્યારે પહેલા વ્યક્તિએ પૂછ્યું કે તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યારે બાળકે કહ્યું કે 6:00 વાગે અને સવારે 10:00 વાગ્યા સુધી સિંદૂર લગાવવાનું કામ કરે છે અને આ પછી તે આઠ વાગ્યા સુધી ચંદન લગાવવાનું કામ કરે છે અને તે આખા દિવસની કમાણી પણ જણાવે છે.

આ પર તે માણસ તેના મહિનાના પૈસા ઉમેરે છે અને કહે છે કે તેનો અર્થ તમારો પગાર ડોક્ટર જેટલો છે અને આના પર બાળક ત્યાંથી જતી વખતે કહે છે શું તમે ડોક્ટર કરતા ઓછું સમજો છો?જો આ

યુવા પ્રતિભાઓને યોગ્ય શિક્ષણ અથવા વ્યવસાયિક માર્ગદર્શન આપવામાં આવે તો તે 20 વર્ષ આગળ વધે તો કદાચ આ જ લોકો મેનેજમેન્ટ કોલેજના ક્લાસરૂમ સામે ઊભા રહીને લેક્ચર આપતા હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*