રાત્રે 42 વર્ષના વ્યક્તિએ ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કરી લીધું… પરિવારના સભ્યોએ જણાવ્યું કે “છેલ્લા બે વર્ષથી તેઓ… “

દેશભરમાં જીવ ટૂંકાવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ઘણીવાર લોકો બીમારીથી કંટાળીને સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ કારણોસર યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પછી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી. આ ઘટના રાજસ્થાનના બાડમેર માંથી સામે આવી રહી છે. સુસાઇડ કરનાર યુવકના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેનું માનસિક સંતુલન સારું ન હતું જેથી તેને આ પગલું ભર્યું છે.

હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. સુસાઇડ કરનાર વ્યક્તિનું નામ ખેતગીરી હતું અને તેમની ઉંમર 43 વર્ષની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા બે વરસથી તેમનું માનસિક સંતુલન બરાબર ન હતું. જેના કારણે શુક્રવારના રોજ રાત્રિના સમયે તેમને ટ્રેનની સામે કૂદીને સુસાઇડ કરી લીધું હતું.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી ઘટનાની માહિતી સુસાઇડ કરનાર વ્યક્તિના પરિવારજનોને આપવામાં આવી હતી. ત્યારે પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેમનું માનસિક સંતુલન ખરાબ હતું જેના કારણે તેમને આ પગલું ભર્યું છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*