નરેન્દ્ર મોદી સરકાર ટુલકીટ મુર્દે બરાબર ફસાઈ છે.મોદી સરકારે ભાજપ પ્રમુખ જે.પી.નડ્ડા અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સહિત ના ભાજપ ના નેતાઓની ટ્વીટ પર ટ્વીટરે લગાવેલું મેનીપ્યુલેટેડ ટ્વીટ ટેગ હટાવવા આદેશ આપ્યો હતો.
ટ્વીટરે આ ફરમાન ને ઘોળીને પી જઈ આ જ ટ્વીટ કરનારા ભાજપ ના વધુ પાંચ નેતાઓની ટ્વીટ મે મેનીપ્યુલેટેડ ટ્વીટ જાહેર કરી દીધી છે. ભાજપના રાજ્યસભાના સભ્ય વિનય સસ્ત્રબુધ્ધે અને નેશનલ સોશિયલ મીડિયા ઈન ચાર્જ પ્રીતિ ગાંધી સહિત પાંચ નેતાએ મોદીને બદનામ કરવા માટે.
કોંગ્રેસ ટૂલકીટ બનાવી હોવાનો આક્ષેપ કરીને ટ્વીટ કરી હતી. તેમણે નડ્ડા તથા સંબીત પાત્રાએ જે ડોક્યુમેન્ટ મૂક્યો હતો તે જ ડોક્યુમેન્ટ પણ જોડતા ટ્વીટરે તેમને પણ લપેટ માં લઇ લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "TWITTER નો મોદી સરકાર ને ખુલ્લો પડકાર, તાકાત હોય તો કરી બતાવો આ કામ."