સુરાપુરા ભોળાદ ધામનું આ સત્ય તમે આજ સુધી નહીં સાંભળ્યું હોય,જાણો શું છે ઇતિહાસ

સુરાપુરા ધામ ભોળાદ આજે દરેક ભક્તો માટે શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાનું પ્રતીક બની ગયું છે ભોળાદ ની આ પાવનભૂમિ પર દેશ વિદેશથી લોકો દાદાના દર્શન કરવા માટે આવે છે. આ ધામ સાથે વીર રાજાજી અને તેજાજી દાદાની શૂરવીર ગાથા જોડાયેલી છે. દાદા દરેક ભક્તો પર આશીર્વાદ વરસાવી તેમની મનોકામના પૂર્ણ કરે છે.