યોગગુરૂ બાબા રામદેવ ફરી એક વખત ડોક્ટર સામે મોરચો ખોલ્યો, કહ્યું કે…

Published on: 11:55 am, Thu, 8 July 21

યોગગુરૂ બાબા રામદેવ દેશમાં કોરોનાની મહામારી વચ્ચે સતત વિવાદમાં આવી રહ્યા છે. યોગગુરૂ બાબા રામદેવ ગાઝિયાબાદમાં પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ ના ઉદઘાટન દરમિયાન ફરી એક વખત ડોક્ટરોના વિરોધમાં ટિપ્પણી કરી. બાબા રામદેવ કહ્યું કે ડોક્ટરને અભ્યાસક્રમ ભણવામાં આવે છે તે દેશના ડ્રગ્સ માફિયા તૈયાર કરે છે.

આ ઉપરાંત તેમને કહ્યું કે તેને એલોપેથીમાં એડવાન્સ બેઝડ રિચાર્જ કહેવામાં આવે છે. ઉપરાંત બાબા રામદેવે કહ્યું હતું કે આગામી છ મહિના માટે હરિદ્વારમાં પતંજલિ યોગપીઠમાં ભણવા માટે જગ્યા ઓછી પડી રહી છે.

કારણ કે આયુર્વેદિક અભ્યાસની ડિમાન્ડ સતત વધી રહી છે. બાબા રામદેવના એલોપેથી ના સિલેબસ ડ્રગ ઈન્ડસ્ટ્રીનો સિલેબસ ગણાવીને નવો વિવાદ ઉભો કર્યો છે.

મળતી માહિતી મુજબ થોડાક સમય પહેલા જ બાબા રામદેવે ડોક્ટર ઉપર અમુક નિવેદનો આપ્યા હતા અને તેના કારણે ઘણા વિવાદો સર્જાયા હતા.

ઉપરાંત તેમની સામે અલગ-અલગ રાજ્યોમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઇ ચૂકી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં પણ બાબા રામદેવ સામે પિટિશન થઈ છે.

બાબા રામદેવ વિરુદ્ધ અલગ-અલગ રાજ્યમાં પોલીસ ફરિયાદને દિલ્હી ટ્રાન્સફર કરવા અંગે સુપ્રીમ કોર્ટે પીટીશન દાખલ કર્યું છે. ક્રાંતિ દરમિયાન દિલ્હી મેડીકલ એસોસિએશન અને તેનો વિરોધ કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "યોગગુરૂ બાબા રામદેવ ફરી એક વખત ડોક્ટર સામે મોરચો ખોલ્યો, કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*