માં મોગલની કૃપાથી આ પતિ-પત્નીના દુઃખદાયક જીવનમાં ખુશીની લહેર આવી, માં મોગલની કૃપાથી આ દંપતીના ઘરે 17 વર્ષ બાદ…

આપણે સૌ જાણીએ છીએ કે માં મોગલ ને ખૂબ શ્રદ્ધાથી અને આસ્થાથી માનવામાં આવે તો તે સૌ ભક્તોના દુઃખ દૂર કરે છે. અને સમસ્યાઓ પણ દૂર કરે છે. ત્યારે આપણને માં મોગલની મનથી એવી માયા બંધાઈ જાય છે કે માં મોગલ કોઈપણ નાં જીવનમાં ક્યારેય દુઃખ આવાં દેતી નથી અને તે તો કોઈને દુખી જોવા પણ માગતા નથી. ત્યારે માં મોગલ તેમના પરચા અનેકવાર બતાવ્યા કરે છે એવો જ એક કિસ્સો આપણી સમક્ષ આવ્યો છે કે જેમાં મોગલે પરચો બતાવ્યો.

આ કિસ્સામાં માં મોગલ તેમનો પરચો આપતા એક દંપતી ના ઘરે 17 વર્ષે દીકરો દીધો છે. તેથી એ દંપતિ અને તેમનો પરિવાર ખૂબ જ ખુશ ખુશાલ જોવા મળ્યા હતા. તેથી તેમણે માં મોગલ ની માનતા માની હોવાથી તેઓ કબરાઉ સ્થિત આવેલા મણીધર બાપુના માં મોગલ ધામ માં આવી પહોંચ્યા.

દંપતીએ કહ્યું કે અમે છેલ્લા ઘણા સમયથી દીકરાની કામના કરી રહ્યા હતા ત્યારે અમારાં કુળ ને આગળ વધારવા માટે ઘણા પ્રયત્નો અને ઘણા દવાખાના પણ ગયા પરંતુ સંતાનની ઈચ્છા પૂરી નહોતી થઈ ત્યારે અમે માં મોગલ ની માનતા માની હતી. એ માત્ર શ્રદ્ધા અને આસ્થાથી પૂર્ણ થઈ છે તેથી માં મોગલ ની માનતા માની હતી અને એક જ વર્ષમા માં મોગલે 17 વર્ષ બાદ દીકરો દીધો છે.

ત્યારે માં મોગલ નો ચમત્કાર તો જુઓ. આ દંપતી આટલા વર્ષે સંતાનની ઈચ્છા પૂરી કરવા બદલ માં મોગલ નો આભાર માન્યો અને દંપતીએ તેના દીકરા નો ફોટો માં મોગલ ના મંદિરે ભેટમાં આપ્યો. ત્યારે મણીધર બાપુએ એ દીકરાને આશીર્વાદ આપતા કહ્યું હતું કે માં મોગલ તો સૌના ભાવના ભૂખ્યા છે. તેમને કોઈ દાન કે ભેટ ની જરૂર નથી. પરંતુ જો તેને શ્રદ્ધાથી અને આસ્થાથી માનવામાં આવે તો મા મોગલ અચૂક બધાની માન્યતાઓ પૂર્ણ કરે છે.

ત્યારે કહેતા જણાવીશ તો જ્યાં કોઈ નું નથી ચાલતું તે જગ્યાએ માં મોગલ નું ચાલે છે. અને માં મોગલ એ આવી રીતે ઘણાને પરચા બતાવ્યા છે. અને તેમની ઈચ્છાઓ પણ પૂર્ણ કરી છે તેઓ માત્ર ભાવના ભૂખ્યા છે ત્યારે માં મોગલ એવી જ રીતે આ દંપતીને પરચો બતાવ્યો અને તેમના ઘરે 17 વર્ષે દીકરાનો જન્મ થયો.

હાલ આપણી સમક્ષ માં મોગલ ના પરચાની ઘણી બધી ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી દેખાય રહી છે. જ્યારે આ એક ઘટના પણ સામે આવી હતી અને માં મોગલ તો અપરંપાર છે ત્યારે જણાવતા કહીશ તો જ્યાંથી દુનિયાનો અંત આવે છે. ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે અને સૌ ભક્તો માં મોગલ ને આસ્થાથી અને શ્રદ્ધાથી માને તો અચૂક તમારી બધી જ સમસ્યાઓનો નિરાકરણ લાવે છે અને પરચા બતાવે છે. જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*