કોરોનાના કેસો મા સતત વધારો થતા આજ રોજ શું લેશે મોદી સરકાર લોકડાઉન લાદવાનો નિર્ણય?

Published on: 10:44 am, Fri, 4 December 20

ભારતમાં વર્તમાન પુનાસણ પ્રેમની ચર્ચા માટે હાજર પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં કોરોના વાયરસ ને રોકવા માટે તૈયાર કરવામાં આવી રહેલી વેક્સિન ની પણ માહિતી આપવામાં આવશે. આ બેઠકમાં ગૃહમંત્રી અમીત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ.

ઉપરાંત અનેક નેતાઓ ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદી કોરોનાવાયરસ ની વેક્સિન અને લોકડાઉન લગાવવામાં આવે કે નહિ તેની પર ચર્ચા કરશે.જોકે મહત્વની વાત એ છે કે મોદી સરકાર પહેલા જ સ્પષ્ટા કરી દીધી છે કે દેશમાં લોકડાઉન લાદવામાં નહીં આવે.

અને મોદી સરકારે રાજ્યોને પણ લોકડાઉન લાગતા પહેલા કેન્દ્ર સરકારની મંજૂરી લેવી ફરજીયાત કરી છે.દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

અને બેઠકમાં સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં કોરોનાવાયરસ ની વેક્સિન ની વિતરણ યોજના ઉપર પણ ચર્ચા થઇ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાના કેસો મા સતત વધારો થતા આજ રોજ શું લેશે મોદી સરકાર લોકડાઉન લાદવાનો નિર્ણય?"

Leave a comment

Your email address will not be published.


*