સુરાપુરા દાદાના આશીર્વાદથી આ યુવકના ઘરે 18 વર્ષે બંધાણું પારણું, યુવકે કહ્યું કે… જુઓ વિડીયો

શ્રી સુરાપુરા દાદા ભાળોદ અનેક શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન છે. સૌથી ખાસ વાત તો એ છે કે, દાદાના સાનિધ્યમાં આવેલા તમામ ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આજે ગુજરાતના ખુણે ખુણેથી લોકો શ્રદ્ધા રાખીને અહી દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈપણ લીધા વગર અને નિ:સ્વાર્થ પણે શ્રી દાનભા બાપુન નિમિત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.