શા માટે રાત્રે ચોટીલાના ડુંગરા પર રોકાવાની પરવાનગી નથી!!! આ વિડિયોમાં જુઓ શું કહે છે મંદિરના પૂજારી

મિત્રો ગુજરાતમાં આવેલા ચોટીલા ધામ વિશે તો આપણે દરેક લોકો જાણીએ જ છીએ. જણાવી દઈએ કે, સમગ્ર વિશ્વભરમાં ચોટીલા જ માત્ર એવું એક સ્થળ છે જ્યાં બે મુખવાળા ચામુંડ માં બિરાજમાન છે. રક્ષસોનો વધ કરવા માટે માતાજી એ ચંડી ચામુંડાનું રૂપ ધારણ કર્યું હતું.