શા માટે સુરાપુરા ધામ લોકો ઉમટી પડે છે દર્શનાર્થે!!! દાનભા બાપુએ કહ્યું કે… જુઓ વિડિયો

મિત્રો, આપણે સોશિયલ મીડિયા પર અવારનવાર સુરપુરા ધામ ભોળાદના વિડીયો જોતા હોઈએ છીએ અને આજે લોકોનો વિશ્વાસ અને આસ્થા ભોળાદ ધામ પર છે અને દાદા રાજાજી અને તેજાજી લોકોના કામ કરે છે એટલા માટે લોકોની શ્રદ્ધા છે.