શા માટે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ માફી માંગી, શું છે સમગ્ર મામલો જાણો…

Published on: 3:48 pm, Mon, 28 June 21

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એક વિવાદિત નિયમને કારણે સોમનાથ મંદિર તેમનો વિરોધ થયો હતો. તે બાબતે ગોપાલ ઇટાલીયા માફી માંગી. હિન્દુ ધર્મની લાગણી દુભાતા હિન્દુ સંગઠન દ્વારા ગોપાલ ઇટાલીયા નો વિરોધ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલીયા ના નિવેદનથી લોકો ભારે ગુસ્સે થયા હતા.

ગોપાલ ઇટાલીયાના વાયરલ વિડીયો બાદ તેમનો ભારે વિરોધ થયો હતો. ત્યારબાદ ગોપાલ ઇટાલીયા આ બાબત પર માફી માગતા કહ્યું કે લોકોની લાગણી દુભાણી હોય તો ક્ષમા કરી દેજો.

ગોપાલ ઇટાલીયાના એક વિવાદિત નિવેદનને લઈને તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતના એક કાર્યક્રમનો આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા નો એક જુનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં તેઓ બ્રાહ્મણો અને હિંદુ પરંપરાનું અપમાન કરી રહ્યા હોવા તેવું મનાઈ રહ્યું છે.

વીડિયોમાં કહે છે કે “મારે જે કહેવું છે કે કહીશ તમને ના ગમે તો મને બ્લોક કરી દેજો, કારણકે મને તમારી જરૂર નથી. ઉપરાંત સત્યનારાયણ કથા અને ભાગવત કથા ને લઈને ગોપાલ ઇટાલીયાએ સવાલ ઉઠાવ્યા હતા.

તેઓએ કહ્યું કે લોકો કથા સાંભળવા પાછળ પોતાના પૈસા અને સમય બગાડે છે. આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા કર્યું હતું લોકો આ કાર્ય કરી જાણતા નથી કે તેમની શું મળ્યું. અને તેઓ અન્ય નો સમય પણ બગાડે છે.

આવી નકામી ચીજો ઉપર જ આપણે પૈસા ખર્ચીને છીએ. મનુષ્યની જેમ જીવવાનો અધિકાર પણ નથી. ગોપાલ ઇટાલીયા ના નિવેદનના કારણે લોકો ગુસ્સે ભરાયા હતા.

આ ઉપરાંત ગોપાલ ઇટાલીયા કહ્યું કે સત્સંગ કાલે કથામાં હાજરી આપનાર લોકોને કિન્નનરો સાથે સરખાવવા જોઈએ. ઉપરાંત કહ્યું કે મને આવા લોકોથી શરમ આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શા માટે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ માફી માંગી, શું છે સમગ્ર મામલો જાણો…"

Leave a comment

Your email address will not be published.


*