આ વ્યક્તિને વિદેશ જવાના વિઝા નહોતા મળતા, ત્યારે યુવકે માં મોગલની માનતા રાખી અને પછી થયો એવો ચમત્કાર કે, થોડાક દિવસોમાં જ…

Published on: 5:56 pm, Thu, 1 September 22

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે.જ્યારે માં મોગલ પર વિશ્વાસ બંધાઈ જાય છે,ત્યારે કોઈ પણ ભક્તોના જીવનમાં સમસ્યાઓ આવતી નથી. તેથી જ ભક્તો પણ માં મોગલના દર્શન માત્રથી હસતા મોઢે ઘરે પરત ફરતા નજરે પડે છે.

એટલું જ નહીં પરંતુ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો માં મોગલ બધા ભક્તોની બધી જ સમસ્યાઓ દૂર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે આજના મોટાભાગના યુવાનોને ભણી ગણીને વિદેશમાં સેટલ થવાનું ઇચ્છતા હોય છે અને વધારે પૈસા વાળી નોકરી અને સારી લાઈફ સ્ટાઈલ જીવવા માટે તેઓ વિદેશ જવાનો સપનું જોતા હોય છે.

અને ત્યાં જ ભણીને નોકરી કરવી એવું દરેક યુવાનો સપનું હોય છે.પરંતુ વિદેશ જવા માટેના વિઝા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે. ઘણીવાર ઘણા યુવકોને એ વિઝા માટે ખૂબ જ સમસ્યાઓ આવતી હોય છે, ત્યારે આજે આપણે એક એવા યુવક વિશે વાત કરીશું કે જેણે માં મોગલ ની માનતા રાખી હતી.

તેણી માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માની કે સાચા દિલથી માં મોગલ ની માનતા માનતા એ ભક્તને થોડા જ દિવસમાં તેના વિઝા એપ્રૂવ થઈ ગયા કે તે રાજી ખુશીથી પોતાની માનતા પૂરી કરવા કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

યુવકે મણિધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એ યુવકે માનેલી માનતાના 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને તેને પરત આપ્યા અને કહ્યું કે આ કોઈ ચમત્કારનો માનતા દીકરા તારી માં મોગલ પર અસીમ કૃપા હોવાથી તારી બધી મનોકામના પૂર્ણ થઈ છે.આવો જ વિશ્વાસ રાખવાથી માં મોગલ બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મગજની શરૂઆત થાય છે.આ ઉપરાંત મોગલ ના ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે તેથી બધી સમસ્યાઓ પણ દૂર કરે છે એટલું જ નહીં પરંતુ મણીધર બાપુએ વિશેષમાં કહેતા જણાવ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે. જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિને વિદેશ જવાના વિઝા નહોતા મળતા, ત્યારે યુવકે માં મોગલની માનતા રાખી અને પછી થયો એવો ચમત્કાર કે, થોડાક દિવસોમાં જ…"

Leave a comment

Your email address will not be published.


*