આ વ્યક્તિ 11 તોલા સોનું અને 21000 રૂપિયા લઈને મોગલ ધામ આવ્યા, ત્યારે મણીધર બાપુએ આ વ્યક્તિને એવા શબ્દો કીધા કે…

Published on: 7:31 pm, Sat, 3 September 22

માં મોગલ ના પરચા અપરંપાર છે માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. કહેવાય છે કે જે કોઈ ભક્ત માં મોગલના દરવાજે આવે છે એ ખાલી હાથે પાછો ગયો નથી. માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ એ માં મોગલ ના પરચા તો છેક વિદેશો સુધી વખણાય છે.

કારણ કે માં મોગલ એ આજ સુધી લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે. કહેવાય છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે, ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેનાથી તમે પણ માં મોગલ પ્રત્યે બંધાઈ જશે વાત જાણે એમ છે કે એક ભાઈના ઘરેથી અચાનક જ 11તોલ સોનાના દાગીના ગુમ થઈ ગયા હતા.

તેમણે અને તેમના પરિવાર જ નહીં એ દાગીના શોધવા માટે રાત દિવસ એક કરી દીધા છતાં એ દાગીના ની કોઈ ભાળ થઈ ન હતી. અંતે પરિવારે માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા માની હતી કે જો તેના 11 તોલા સોનાના દાગીના મળી જશે તો માં મોગલના ચરણે આવીને 30 હજાર રૂપિયા ભેટ સ્વરૂપે જણાવશે ત્યારે માં મોગલ નો પરચો અપરંપાર છે.

તેથી એ માનતા માન્ય ના થોડા જ દિવસોમાં એ 11 તુલા સોનાના દાગીના સહી સલામત રીતે મળી ગયા અને આખો પરિવાર રાજી રાજી થઈ ગયો અને ખુશીનો પાર ના રહ્યો. તેથી પરિવાર માં મોગલ ની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો. આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં આવેલા ધામમાં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પર સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે યુવકે મણિધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને સાથે 33 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી.પરંતુ તમે માં માં મોગલ પ્રત્યે વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે અને આ પૈસા તારી દીકરીને આપજે માં મોગલ એ તારી માનતા સ્વીકારી છે અને માં મોગલ રાજી થશે.

કહેવાય છે કે માં મોગલ ના દ્વારે આવનાર દરેક ભક્ત ખાલી હાથે ઘરે પરત ફરતો નથી. એવી જ રીતે આ યુવકને પણ માં મોગલ પ્રત્યે વિશ્વાસ રાખ્યો કે તરત જ તેની માનતા પૂર્ણ થઇ તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે અને માં મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિ 11 તોલા સોનું અને 21000 રૂપિયા લઈને મોગલ ધામ આવ્યા, ત્યારે મણીધર બાપુએ આ વ્યક્તિને એવા શબ્દો કીધા કે…"

Leave a comment

Your email address will not be published.


*