આ પટેલ યુવક 10,000 રૂપિયા લઈને માં મોગલની માનતા પૂરી કરવા મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ યુવકને કહ્યું એવું કે…

Published on: 2:34 pm, Sun, 7 August 22

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે અને કહેવાય છે કે જે કોઈ ભક્તો માં મોગલ મંદિરે દર્શનાર્થે આવે છે. તેઓ માં મોગલના આશીર્વાદથી હસતા મોઢે ઘરે પરત ફરે છે. આ ઉપરાંત સાચા દિલથી માં મોગલ ને માનો તો માં મોગલ બધા ભક્તોને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

માં મોગલ નો મહિમા અપરંપાર રહ્યો છે. એટલું જ નહીં પરંતુ માં મોગલના આજ દિન સુધી લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા જ પ્રજા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 10000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

કહેવાય છે કે લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલની માનતાઓ માનતા હોય છે અને તમે પણ આ પરચા વિશે સાંભળીને માં મોગલ પ્રત્યે વિશ્વાસ બંધાઈ જશે અને એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 10,000 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો.

ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. મા મોગલ પર શ્રદ્ધા રાખીને માં મોગલ ની માનતા માં મોગલ અવશ્ય બધી જ માનતા પૂર્ણ કરે છે. ત્યારે મણીધર બાપુ એ વિશેષમાં જણાવતા કહ્યું કે માં મોગલને કોઈ દાન ભેટ ની જરૂર નથી.

એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે અને એ માં મોગલ બધા ભક્તોને હંમેશા હસતા રાખે છે.

મણીધર બાપુએ એક યુવકને આશીર્વાદ આપ્યા અને દસ હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને ભરત આપ્યા અને કહ્યું કે આ પૈસા તું તારા ફઈને આપજે મા મોગલ એ તારી 101 ઘણી માનતા સ્વીકારી છે અને મા મોગલ રાજી થશે આ કોઈ ચમત્કાર ન માનતા તમે મા મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ પટેલ યુવક 10,000 રૂપિયા લઈને માં મોગલની માનતા પૂરી કરવા મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ યુવકને કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*