આ મહિલાની ખોવાઈ ગયેલી સોનાની બુટ્ટી મળી જતા, મહિલા માનતા પૂરી કરવા 21 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચી, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…

Published on: 6:34 pm, Mon, 25 July 22

કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે અને માં મોગલ પણ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી.

તેથી જ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. સાચો દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે સાંભળ્યું છે કે આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોને પરચા પણ બતાવ્યા છે. એવામાં જ આજે આપણે એક એવા જ પ્રજા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જેમાં એક યુવતી પોતાની માનતા પૂરી થતાની સાથે જ કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચી. ત્યારે જરૂર કહશો કે માં મોગલ નો મહિમા અપરંપાર રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે એ યુવતી 21000 લઈને કબરાઉધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચી હતી. તે દરમિયાન મણીધર બાપુએ તેને આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે તેણે જણાવ્યું કે તેની બુટ્ટી ઘણા સમયથી ખોવાઈ ગઈ હતી. જે મળતાની સાથે જ પોતાની માનતા પુરી કરવા માટે અહીં આવી છે તેમ જણાવ્યું.

આ ઉપરાંત મણિધર બાપુએ એ યુવતી ને આશીર્વાદ આપ્યા સાથે 21 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ તારી 21 ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તારી દીકરીને આપજે માં મોગલ રાજી રાજી થઈ જશે.એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર નથી આ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

તેથી જ તો કહે છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યાઓ માત્ર માં મોગલના દર્શન માત્રથી દૂર થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલને દાનભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે અને કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ મહિલાની ખોવાઈ ગયેલી સોનાની બુટ્ટી મળી જતા, મહિલા માનતા પૂરી કરવા 21 હજાર રૂપિયા લઈને મોગલ ધામ પહોંચી, ત્યારે મણીધર બાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*