ધંધો બરાબર ન ચાલતા સુરતની આ મહિલાએ માની માં મોગલની માનતા, પછી તો એવો ચમત્કાર થયો કે…

સમગ્ર ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે કચ્છમાં આવેલા કબરાઉ ખાતે આવે છે. કચ્છ જિલ્લાના સામખયાળીથી લગભગ 40 કિલોમીટરના અંતરે ભચાઉ તાલુકામાં આ માતાજીનું સ્થાન આવેલું છે અને અહીં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન કરવા માટે અહી આવે છે.