રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાને લઈને ફરતા ટ્વીટ ને લઈને શું આવ્યા મોટા સમાચાર?

Published on: 5:54 pm, Fri, 13 November 20

ભારતમાં કોરોના નું સંક્રમણ ઓછું મોત થવાનું નામ નથી લઇ રહો અને રોજ 40 હજારથી વધારે નવા કેસો સામે આવી રહ્યા છે.પહેલા ની તુલનામાં સંક્રમિત લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં સ્થિતિ હજી પણ ભયાનક છે અને રણદીપ કોરોના ની બીજી ઘરની પણ ચેતવણી આપી છે અને એમ્સના ડિરેક્ટર કયુ કે બેદરકારી અને વાયુ પ્રદૂષણને કારણે કોરોના નું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે.

ભારતમાં વધતા કોરોના સંકટ અને બીજી લહેર ની વચ્ચે ફરી એક વખત લોકડાઉન ની ચર્ચા થઈ રહી છે અને ઘણી ખબર એવી આવી રહી છે કે દેશમાં ફરી એક વખત લોકડાઉન લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં એવી ખબરો પણ ચાલી રહી છે.

કે દેશમાં 1 ડિસેમ્બરથી ફરીથી લોકડાઉન લાગુ કરવાનું છે. પીઆઈબીની ફેકટ ચેક ટીમે વાયરલ મેસેજની પડતાલ કરી અને જણાવ્યું કે કોઈ પણ એવી યોજના સરકાર દ્વારા કરવામાં આવી નથી.

અને વધારેમાં કહ્યું કે આવા ખોટા મેસેજ થી બચવાની સલાહ પણ આપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાને લઈને ફરતા ટ્વીટ ને લઈને શું આવ્યા મોટા સમાચાર?"

Leave a comment

Your email address will not be published.


*