બીપોરજોય વાવાઝોડા ના કારણે કેસર કેરીના ભાવમાં થયો વધારો

લોકો ઉનાળાની સિઝનમાં ખૂબ જ મન ભરીને કેરી ખાતા હોય છે.

કેસર કેરીના ભાવ હાલમાં 1500 રૂપિયાની આજુબાજુ બોલાઈ રહ્યા છે.

ઘણા લોકો ભાવ કરતા કેરીની ગુણવત્તા અને સ્વાદને વધારે પડતું મહત્વ આપતા હોય છે.

વાવાઝોડા ના પવનના લીધે પોરબંદર અને જુનાગઢ પંથકની કેસર કેરીની આવક થતી નથી.

વાવાઝોડા ના પવનના લીધે પોરબંદર અને જુનાગઢ પંથકની કેસર કેરીની આવક થતી નથી.