બાઘેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતવાસમાં જઈ રહ્યા છે.

બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ગુરૂવારથી પાંચ દિવસ માટે એકાંતમાં જઈ રહ્યા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મ પર બુક લખવા માટે એકાંતમાં જઈ રહ્યા છે

તે બુકમાં બતાવશે સનાતન ધર્મ શું છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી ની આ બુકનો સંબંધ કેરલા સ્ટોરી સાથે હશે.