ભાજપના દિગ્ગજ નેતા કુવરજી બાવળીયા ને મળ્યો પ્રજાના રોષનો પરચો, જાણો.

Published on: 5:07 pm, Sat, 23 January 21

ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે.સ્વરાજ્યની ચૂંટણીની હજુ પણ તારીખ જાહેર થઈ નથી તે પહેલા ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અને જગ્યાએ સભાઓ યોજીને લોકોને પોતાના તરફ ખેંચવાના પ્રયાસ કરી રહ્યા છે.

એક બાજુ ચૂંટણી નજીક આવતા તોડ-જોડ ની રાજ નીતિ પણ શરૂ થઈ ગઈ છે.ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કુવરજી બાવળીયા વલસાડ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી.

ગામે પીવાના પાણીની યોજનાનું ખાતમૂહૂર્ત કરવા ગયા હતા અને અહીં તેઓને લોકોના રોષનો ભાગ બનવું પડ્યું હતું.પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા વલસાડ જિલ્લાના લોધીકા તાલુકાના પારડી ખાતે બે કરોડ રૂપિયાના પીવાના પાણીની.

યોજનાનું ખાતમુહુર્ત કર્યું હતું અને તેઓ પાણીની સમસ્યાથી વંચિત પારડી ગામની મહિલા પાણી પુરવઠા મંત્રી બાવળિયાનો ઉધડો લઇ તીખા સવાલો કર્યા હતા. મહિલાઓના આ સવાલોથી પાણી પુરવઠા.

મંત્રી કુંવરજી બાવળીયાએ આખરે જવાબ આપવો પડયો હતો અને તેઓએ ખાતરી આપતાં જણાવ્યું કે, આગામી છ મહિનામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપના દિગ્ગજ નેતા કુવરજી બાવળીયા ને મળ્યો પ્રજાના રોષનો પરચો, જાણો."

Leave a comment

Your email address will not be published.


*