ઉંઘ દરમિયાન મોંમાથી પડતી લાળને આ રીતે કરો બંધ, આ ગંભીર બીમારીનો બની શકો છો ભોગ.

Published on: 5:34 pm, Sat, 5 June 21

ઉંઘ ના સમયે ઘણા બધા લોકોના મોઢામાંથી લાળ નીકળે છે. આવું ફક્ત બાળકોની સાથે જ નથી થતું ઉપરાંત મોટી ઉંમરના લોકો સાથે પણ થાય છે. પ્રશ્ન એ છે કે શું મોઢામાંથી લાળ નીકળવાના સ્વાસ્થ્ય સંબંધી ખતરાના સંકેત છે?શું આ બીમારી છે?એક્સપર્ટ માને છે કે મોઢામાં વધારે લાળ નું ઉત્પાદન થવાથી આવું થાય છે.

એવું કહેવામાં આવે છે કે જો આ સમસ્યા પર ધ્યાન આપવામા ના આવે,તો આ વધારે વધી શકે છે.એમાં કોઈ શક નથી કે આપણે કોઈ તફલીક ના હોય પરંતુ તેનાથી આપણી પથારી અને મોઢું ખરાબ થઈ જાય છે.ચાલો આપણે જાણીએ મોઢામાંથી લાળ કેમ નીકળે છે અને તેને કેવી રીતે રોકી શકાય છે.

સુતા સમયે મોઢામાંથી લાળ વહેવાના નુકશાન :

ફેફસા પર અસર
એવું માનવામાં આવે છે કે જે લોકોના મોઢામાંથી લાળ નીકળે છે તેની સીધી અસર તેમના ફેફસા પર થાય છે. જેના કારણે કોઈ ગંદુ વસ્તુ જોઈ લે કે પછી ટ્રેન કે બસમાં મુસાફરી કરતા દરમિયાન તેઓને ઉલ્ટી થાય છે.

શ્વાસ લેવામાં તફલિક
સુતા સમયે મોઢામાંથી લાળ એટલા માટે નીકળે છે, કેમ કે આપણે વધારે પાણી પી લઈએ છીએ. આના સિવાય ઘણું વધારે આપણે ખાઈ લઈએ છીએ પરંતુ ધીરેધીરે આનાથી શ્વાસ ની બીમારી વધવા લાગે છે. એટલા માટે આપે સૂતા સમયે ખૂબ વધારે ખાવા પીવાથી બચવું જોઈએ.

પેટના બળે સૂવું નહીં
આપે પેટના બળે સુવાથી બચવું જોઈએ. જેનાથી આપની લાળ મોઢામાંથી બહાર આવી શકે છે. એટલા માટે આપે પીઠ ના બળે સૂવું જોઈએ,કેમ કે અપ પોઝિશનમાં સૂવાથી મોઢાની લાળ અંદર જ રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઉંઘ દરમિયાન મોંમાથી પડતી લાળને આ રીતે કરો બંધ, આ ગંભીર બીમારીનો બની શકો છો ભોગ."

Leave a comment

Your email address will not be published.


*