આ યુવકને વિદેશ જવાના વિઝા મળતા ન હતા એટલે માં મોગલની માનતા માની, પછી થોડાક જ દિવસમાં એવો ચમત્કાર થયો કે…

આપણે સૌ જાણીએ જ છીએ કે, માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવામાં આવે છે. જો સાચા દિલથી માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખો તો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

માં મોગલના ઘણા પરચાઓ વિશે તમે સોશિયલ મીડિયા પર સાંભળ્યું જ હશે. ત્યારે આજે આપણે માં મોગલે એક યુવકને આપેલા પરચા વિશે વાત કરવાના છીએ. મિત્રો દેશમાં ઘણા એવા લોકો છે જેવો વિદેશ જઈને ઘણી ગણીને ત્યાં જ સેટલ થવાનું ઇચ્છતા હોય છે. વિદેશ જવા માટે વિઝાની જરૂર પડે છે અને ઘણા એવા લોકો હોય છે જેમને વિદેશ જવાના વિઝા આવતા ન હોય.

ત્યારે આજે આપણે તેવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ. જેમને વિદેશ જવાનું હતું પરંતુ તેમના વિઝા આવતા ન હતા. આ વ્યક્તિએ વિઝા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કોઈ પણ પ્રકારની સફળતા મળી નહીં. છેવટે વ્યક્તિએ માં મોગલની માનતા માની અને પછી તો માતાજીના આશીર્વાદથી થોડાક જ દિવસોમાં આ વ્યક્તિના વિઝા આવી ગયા.

વિઝા આવતા જ પરિવારના સભ્યો ખૂબ જ ખુશ થઈ ગયા. પછી આ વ્યક્તિ પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને કબરાઉધામ પહોંચી આવ્યો હતો. અહીં તેને માં મોગલના આશીર્વાદ લીધા હતા અને પછી અહીં બિરાજમાન મણીધર બાપુ સાથે માં મોગલના પરચા વિશેની વાત કરી હતી.

પછી મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને તેની પાસેથી 5000 રૂપિયા લઈને તેમાં એક રૂપિયો ઉમેરીને તે પૈસા યુવકને પાછા આપી દીધા હતા અને યુવકને કહ્યું હતું કે માં મોગલ એ તારી માનતા સો ગણી સ્વીકારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*