ગુજરાત રાજ્યમાં શાળાઓ ચાલુ કરવા માટે મુખ્યમંત્રી રૂપાણી અધ્યક્ષતામાં થયું આ કાર્ય,શું રાજ્યમાં 23 મી એ થશે શાળાઓ ચાલુ?

Published on: 11:02 am, Thu, 19 November 20

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી આ બેઠકમાં અમદાવાદ સહિત રાજ્યમાં વધી રહેલા કોરોના ના કેસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેબિનેટ બેઠકમાં શરૂઆતમાં જ બરોડા અને સુરેન્દ્રનગર પાસે થયેલા અકસ્માતના જે લોકોના મોત થયા છે તેને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. જે બાદ અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં વધતા.

કોરોના સંક્રમણ ના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કોરોના વધતા અટકાવવા કેવા પગલાં ભરવા જોઇએ તેના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.અમદાવાદ સહિત રાજ્યમાં કેસોનું પ્રમાણ વધતું જાય છે તો સરકારે શાળા શરૂ કરવા મામલે ફરી એક વખત વિચારણા કરી શકે તેમ છે.

આગામી ૨૩ નવેમ્બરના રોજ શરૂ કરવાનો નિર્ણય પર અડગ છે પરંતુ કોરાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર આ મામલે ફરિયાદ કરવા.

વિચારણા કરી શાળા ડિસેમ્બરમાં ખોલવા પણ નિર્ણય કરી શકે છે. વિદ્યાર્થી માટે મહત્વના સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં શાળાઓ ચાલુ કરવા માટે મુખ્યમંત્રી રૂપાણી અધ્યક્ષતામાં થયું આ કાર્ય,શું રાજ્યમાં 23 મી એ થશે શાળાઓ ચાલુ?"

Leave a comment

Your email address will not be published.


*