સોનાના પગલાં, સાડી અને શણગાર લઈને આ મહિલા પહોંચી કબરાઉ ધામ, ત્યારબાદ મણીધર બાપુએ એવું કહ્યું કે…

ગુજરાતમાં મા મોગલના અનેક સ્થાનો આવેલા છે જ્યાં લાખો ભક્તો માના શરણે આવી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે માં મોગલ પણ આજે હાજરાહજૂર બિરાજમાન છે. માં મોગલ ના તીર્થ સ્થાનમાં નું એક એટલે ગુજરાતની અંદર આવેલું કબરાઉ ધામ આ ધામમાં મા મોગલ આજે પણ અનેક લોકોને મનોકામના પૂર્ણ કરે છે આજે એક એવા જ માં મોગલના પરચા વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ.