આ વ્યક્તિની દીકરીને કેનેડાના વિઝા ન મળતા હતા, તેથી તેને માં મોગલની માનતા રાખી, માં મોગલની કૃપાથી દીકરીને કેનેડાના વિઝા મળી ગયા, માનતા પુરી કરવા વ્યક્તિ મોગલધામ પહોંચ્યા ત્યારે…

Published on: 9:10 pm, Sat, 16 July 22

કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુ:ખ આવે છે ત્યારે તેઓ માં મોગલ ને અચૂક યાદ કરે છે અને માં મોગલ પણ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી.તેથી જ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે સાંભળ્યું છે કે આજ દિન સુધીમાં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે.એવામાં જ આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક પિતા પોતાના દીકરાની માનતા પૂરી કરવા માટે સુરતથી કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા છે.

ત્યારે કહેશો કે માં મોગલ નો મહિમા અપરંપાર છે. આપણે સૌ પરિચિત છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામ ના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે પોતાની માનતા પૂરી કરવા માટે એક પિતા 51 સો રૂપિયા લઈને ગભરાવ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા હતા.

તે દરમિયાન મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી? ત્યારે જણાવ્યું હતું કે તેના દીકરાને કેનેડાના વિઝા મળી જતાની સાથે મેં જે માનતા માની હતી એ પૂર્ણ કરવા અહીં આવ્યો છું.

આ ઉપરાંત મણિધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા સાથે 51 સો રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી 51 ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તું તારી દીકરીને આપજે. માં મોગલ રાજી રાજી થશે એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

તેથી જ તો કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યાઓ માત્રમાં મોગલના દર્શન માત્રથી દૂર થાય છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ દાન ભેટની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે.કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિની દીકરીને કેનેડાના વિઝા ન મળતા હતા, તેથી તેને માં મોગલની માનતા રાખી, માં મોગલની કૃપાથી દીકરીને કેનેડાના વિઝા મળી ગયા, માનતા પુરી કરવા વ્યક્તિ મોગલધામ પહોંચ્યા ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*