આ વ્યક્તિના ભાભીને કેન્સરની ગાંઠ હતી તેથી માં મોગલની માનતા રાખી, અને પછી થયો એવો ચમત્કાર કે ડોક્ટર પણ ધ્રુજી ગયા…

Published on: 6:50 pm, Tue, 20 September 22

કહેવાય છે ને કે માં મોગલના પરચા અપરંપાર છે.માં મોગલના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ નો મહિમા પણ પરંપાર રહ્યો છે. જ્યારે બાળકને તકલીફ પડે ત્યારે તે માં મોગલ ને અચૂક યાદ કરે છે માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે તેમના નામ લેવા માત્રથી ભક્તોની બધી જ સમસ્યાઓ પણ દૂર થયું છે. માં મોગલ તો દુઃખ હરનારી કહેવાય.

આપણા સૌ જાણીએ છીએ કે માં મોગલને આજ દિન સુધી લાખો માઇ ભક્તોને પરચા પણ બતાવ્યા છે.માં મોગલ ને ખ્યાતિ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશો સુધી ફેલાયેલી છે, ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને કચ્છમાં આવેલા ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

જ્યારે પણ કોઈ પણ ભક્ત નિરાશ હોય માં મોગલ ના દરવાજે આવે તો તે માત્ર હસતા મોઢે જ ઘરે પરત ફરે છે. એવામાં આવી પહોંચ્યો ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપીને પૂછ્યું કે બેટા શેની માનતા હતી.

ત્યારે એ વખતે કહ્યું કે તેના ભાભીને કેન્સર હતું અને કેન્સર નું નામ સાંભળતાની સાથે જ પરિવારમાં ખૂબ જ ચિંતાજનક માહોલ છવાઈ ગયો હતો. તેથી તેની દવા પણ ચાલી રહી હતી. વધુમાં જણાવતા કહ્યું કે પોતાના ભાભીની કેન્સરની બીમારી દૂર થઈ જાય તે માટે માં મોગલ ને યાદ કર્યા અને માં મોગલ ની માનતા માની હતી.

આ માનતા માન્ય ના થોડા જ સમયમાં માં એ પરચો આપ્યો અને યુવકની ભાભી નો રિપોર્ટ સારો આવ્યો. એટલું જ નહીં પરંતુ જ્યારે ડોક્ટર કે એ ભાભીને જે કેન્સર ની બીમારી હતી એ દૂર થઈ તેથી યુવક માનતા પૂરી કરવા માટે અહીં આવી પહોંચ્યો હતો.

મણીધર બાપુએ એ યુવકને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે અને આ કોઈ ચમત્કાર ન માનતા તમે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી તેથી જ તમારી માનતા પૂર્ણ થઈ છે અને ક્યારે પણ આપણે અંધશ્રદ્ધામાં માનવું ન જોઈએ. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ વ્યક્તિના ભાભીને કેન્સરની ગાંઠ હતી તેથી માં મોગલની માનતા રાખી, અને પછી થયો એવો ચમત્કાર કે ડોક્ટર પણ ધ્રુજી ગયા…"

Leave a comment

Your email address will not be published.


*