7 લાખના સોનાના દાગીના ખોવાઈ જતા આ વ્યક્તિએ માની માં મોગલની માનતા, થોડાક જ દિવસોમાં થયો ચમત્કાર…

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે, માં મોગલના પરચા અપરંપાર છે. તમે સૌ કોઈ લોકોએ કબરાઉમાં બેઠેલી માં મોગલના પરચા વિશે તો સાંભળ્યું જ હશે. અહીં આવતા દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આટલા જ માટે માં મોગલને અઢારે વરણની માતા કહેવાય છે.