અહી આવેલું છે હનુમાનજીનું છત વગરનું ચમત્કારી મંદિર, જાણો શું છે આ મંદિરનું રહસ્ય

સમગ્ર દેશભરમાં દેવી-દેવતાઓના અનેક મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે રાજસ્થાનમાં આવેલા હનુમાનજીના એક ચમત્કારી મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ મંદિરનું મહત્વ એટલું છે કે, લોકો દૂર દૂરથી અહીં હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે.