ધારો એ ઈચ્છા પૂર્ણ કરે છે માં મોગલ, ખોવાઈ ગયેલું 4-5 તોલા સોનું મળી જતા યુવક પહોચ્યો કબરાઉધામ

માં મોગલ તો સાક્ષાત છે. સંતોની પવિત્ર ભૂમિ પર દેવી દેવતાઓનો વાસ છે. તેમના પર શ્રદ્ધા રાખવાથી માં મોગલ ભક્તોની બધી સમસ્યા દુર કરે છે. માં મોગલના દ્વારે આવનાર દરેક ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોઈ છે.