પેટમાં દુખાવાના કારણે મહિલા ડોક્ટર પાસે ગઈ, મહિલાને ઈન્જેક્શન આપતા જ કરૂણ મૃત્યુ થયું, ડોક્ટરે કહ્યું કે…

Published on: 2:47 pm, Wed, 4 May 22

આપણે સૌ જાણીએ છીએ કે ડોક્ટરને ભગવાનનું બીજુ સ્વરૃપ માનવામાં આવે છે. આજે એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક મહિલાના પેટમાં દુખાવાની સારવાર માટે ક્લિનિક ગઈ હતી. તે દરમિયાન તમને જણાવી દઈએ કે એ મહિલાને ડોક્ટર દ્વારા ઇન્જેક્શન લગાવામાં આવ્યું હતું અને થોડા સમય બાદ જ તેનું મોત થયું. તેથી મૃતક મહિલાના ભાઈએ ડોક્ટર દ્વારા ખોટા ઇન્જેક્શન લગાવામાં આવ્યા છે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો.

જોકે ત્યારે એ જ સમય ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે મહિલાએ પહેલાથી જ ઝેરી દાવ પીધું છે. તેઓ ઝેરી દાવ પી લીધું હતું અને આ મામલો MIA વિસ્તારનો છે. આ મહિલા વિશે વાત કરીએ તો બજેટ ગામની રહેવાસી 23 વર્ષીય પૂજા જંગી પેટમાં દુખાવાના કારણે સારવાર માટે તેનો પરિવાર તેને ડો.વિજય કુમાર ના ક્લિનિક પર લઈ ગઈ હતી ત્યારે ક્લિનિકમાં નર્સિંગ વર્કર હતો અને મહિલાને નર્સિંગ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું અને અચાનક થોડા સમય બાદ મહિલાનું શરીર વાદળી થવા લાગ્યું.

તેવામાં તેને અચાનક ત્યાંથી તેને સોલંકી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને અંતે એ મહિલાને મૃત જાહેર કરવામાં આવી. જ્યારે તેને મૃતદેહને રવિવારના દિવસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ બાબતની જાણ ડો.વિજય કુમારને થઇ ત્યારે બસ સ્ટેન્ડ પાસેના ક્લિનિક પર તેનું સ્ટાફમાં હરીશ જોવા મળ્યો હતો અને હરીશ પાસે વાત કાઢતા જાણવા મળ્યું હતું કે મેડમે ફોન પર દવા કહી હતી અને સારવાર કરવા પાછળ પડ્યા હતા.

તેથી જ્યારે પેટમાં દુખાવો થયો હોવાનું જણાવી ત્યારે હરીશ દ્વારા ઇન્જેક્શન ડોક્ટર ના કહેવા મુજબ મારવામાં આવ્યું. જયારે ખબર પડી કે મહિલા ઝેરી દાવ પી લીધું છે તેથી તેઓ સ્ટાફની પાછળ પડ્યા હતા અને એવું પણ કહી શકાય કે તો કેસ સ્પષ્ટ હોય તો તમે આપણે શા માટે કરશો? તેથી કોઇ પણ મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને જલદીથી જલદી સારવાર કરવી પડે તેમ હતી.

ઇન્જેક્શન પછી મહિલાની તબિયત ધીમે ધીમે બગડવા લાગી અને અને ઝેરી દાવ પીધા હોવાના એંધાણ દેખાઈ રહ્યા હતા. તેથી મહિલાના ભાઈએ જીતેન્દ્ર જણાવ્યું કે પૂજાની પેટમાં દુખાવો હતો તેથી તે સારવાર માટે અહીં ક્લિનિક પર આવતી હતી. જ્યારે એ મહિલાના શરીર પર વાદળી થઈ ગયું હોવાથી તેની તબિયત બગડવા લાગી હતી.

તેથી જલદીમાં જલદી તેને સોલંકી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યાં તેને મૃત્યુ થયું. એ મહિલા વિશ્વ વાત કરીએ તો હજુ તેના લગ્ન થયા તેના 3 વર્ષ થયાં હતાં અને તેના રીપોર્ટ MIA પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેને જરૂરી માહિતી પણ પોલીસ દ્વારા લેવામાં આવી રહી છે.

જ્યારે પરિવારના સભ્ય ફરિયાદ વિશે જાણ કરવામાં આવી તો તેમણે કહ્યું કે તેની તપાસ કરાવી છે સામે આવ્યું કે ડોક્ટરે દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. તેથી જ મહિલાનું મૃત્યુ થયું છે. તેવો આરોપ લગાવવામાં આવ્યા હતા તેથી કોઈ સામાન્ય ઇન્જેક્શન લગાડી ફોન દ્રારા દવા આપી હતી અને અંતે તે મહિલાનું મૃત્યુ થયું તેથી હજુ પણ તપાસ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટમાં દુખાવાના કારણે મહિલા ડોક્ટર પાસે ગઈ, મહિલાને ઈન્જેક્શન આપતા જ કરૂણ મૃત્યુ થયું, ડોક્ટરે કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*