કોરોનાવાયરસ ની વેક્સિન ને લઈને રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત.

Published on: 7:03 pm, Sun, 10 January 21

છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશને ભારે અસર પહોંચી છે. કોરોનાવાયરસ ના સંક્રમણ ને અટકાવવા સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે વેક્સિનેશન પ્રોગ્રામ ને લઈને મોટી જાહેરાત કરી હતી.

ભારતમાં કોરોના ની અનેક રસીઓ પર ટ્રાયલ હાલ ચાલી રહ્યું છે અને આ બધા વચ્ચે પ્રધાનમંત્રી મોદી નું નિવેદન સામે આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે જ્યારે ભારતમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થશે ત્યારે દરેક લોકો ને આ રસી આપવામાં આવશે.

સમગ્ર ભારતમાં 16 મી જાન્યુઆરી વેક્સિન આપવાની. જાહેરાત કરવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના લોકોને કહ્યું છે કે, ગુજરાતમાં પ્રાયોરિતી દરેક ને વેક્સિન મળશે. ગુજરાતમાં વેક્સિનેશન ની પ્રક્રિયા માટે ગુજરાત તૈયાર છે.

ત્યારે આ દરમ્યાન અફવા ફેલાવનારાઓ પર ધ્યાન ન આપવું જોઈએ.હું દરેકને ખાતરી આપું છું કે તમામને રસી મળશે અને ગુજરાત સૌથી પહેલા ફન્ટ લાઇન વર્કર્સ વેક્સિન આપશે. મુખ્યમંત્રી રૂપાણી એ જાહેરાત કરતા જણાવ્યું કે, 50 વર્ષથી ઉપરના કુલ 1 કરોડ 5 લાખ અને.

તેનાથી નાના 2 લાખ 75 હજાર લોકો આ બીમારીથી પીડાય છે અને 16 હજાર વર્કર ને એક વેકસીનેટર તરીકે તૈયાર કરવામાં આવશે. જેમાં વેઈટિંગ રૂમ,વેક્સિન રૂમ તથા ઓબ્સરવેશન રૂમ પણ તૈયાર કરવામાં આવશે.

આમાં જો કોઇને આડ અસર દેખાશે તો તેમને તાત્કાલિક ઓબ્સરવેશન રૂમમાં સારવાર કરવા મુકાશે.કોરોનાવાયરસ ની વેક્સિન ને લઈને રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત. મુખ્યમંત્રી રૂપાણી એ જાહેરાત કરતા જણાવ્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાવાયરસ ની વેક્સિન ને લઈને રાજ્યની રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત."

Leave a comment

Your email address will not be published.


*