ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કરવા આવેલા યુવકનું દર્દનાક મોત… જાણો યુવક સાથે એવું તો શું બન્યું હશે…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકનું હોટલના ધાબા ઉપરથી નીચે પડી જવાના કારણે મોત થયું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે એક યુવક તેના મિત્રો અને પરિવાર સાથે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો હતો. અહીં તેઓ એક હોટલમાં રોકાયા હતા.

શનિવારના રોજ રાત્રિના સમયે યુવકે પોતાના મિત્ર અને પરિવારજનો સાથે ડીલર કર્યો હતો અને ત્યારબાદ બધા ધાબા ઉપર આટો મારવા ગયા હતા. આ દરમિયાન અચાનક જ યુવક ધાબા ઉપરથી નીચે પડ્યો હતો અને તેનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ અકસ્માતની ઘટના અકસ્માતની છે કે સુસાઇડની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે બંને એંગલથી તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, છત્તીસગઢનો 25 વરસનો પરસોતમ નામનો યુવક પોતાના મિત્રો અને પરિવાર સાથે ઉજ્જૈન આવ્યો હતો.

અહીં તેઓ એક હોટલમાં રોકાયા હતા. જાણવા મળી રહ્યું છે કે તેઓ શનિવારના રોજ સવારના સમયે જ ઉજ્જૈન પહોંચી ગયા હતા. ત્યાર પછી તેઓ રાત્રે હોટલમાં જમ્યા હતા અને પછી ધાબા ઉપર આટો મારવા ગયા હતા.

આ દરમિયાન અચાનક જ પુરુષોત્તમ હોટલના ધાબા ઉપરથી નીચે પડી ગયો હતો. આ કારણોસર તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાર પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*