શું લગ્ન બાદ માત્ર બે જ મહિનામાં પ્રેગનેટ થઈ અંબાણી પરિવારની નવી વહુ રાધિકા? સોશિયલ મીડિયામાં સામે આવી તસ્વીરો

હાલમાં સમગ્ર ભારત દેશમાં અમીર પરિવાર તરીકે ઓળખ મેળવનાર અંબાણી પરિવાર એ પોતાના ઘર આંગણે એન્ટેલિયામાં ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના કરી હતી. ગણપતિ મહારાજના દર્શન કરવા માટે દેશ દુનિયાના તમામ મોટા સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ તસવીરોમાં અંબાણી પરિવાર ની નવી વહુ રાધિકા દરેક લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી આ પાછળનું મુખ્ય કારણ એ હતું કે તે પોતાના પેટ ઉપર હાથ રાખીને ચાલી રહી હતી જેને કારણે તમામ લોકોએ તસવીરો જોતા અંદાજો લગાવ્યો હતો કે જરૂરથી રાધિકા પ્રેગનેટ થઈ છે પરંતુ આ પાછળની સત્ય હકીકત શું છે ચાલો આપણે તેની વિશે થોડું જાણીએ. જોકે હજુ અનંત અને રાધિકાના લગ્ન થયાના માત્ર બે જ મહિના થયા છે અને આ પ્રેગનેન્સીના સમાચાર પણ અંબાણી પરિવાર તરફથી પણ કોઈ ખાસ સ્પષ્ટતા કે ખબર સામે આવી નથી.