આ યુવકના પૈસા અટવાયેલા હતા તેથી તેને માં મોગલની માનતા રાખી, માં મોગલની કૃપાથી પૈસાનો નિકાલ થઈ ગયો, યુવક માનતા પૂરી કરવા મોગલ ધામ પહોંચ્યો ત્યારે…

Published on: 6:55 pm, Thu, 14 July 22

આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે ત્યારે માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. ભક્તો પણ જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે.

કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.આજ દિન સુધી માં મોગલ એ લાખોમાં ભક્તોને પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું કે જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

ત્યારે તમે પણ જરૂર ઊઠશો કે માં મોગલ પર શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો અવશ્યમાં મોગલ રાજી રાજી થઈ જાય છે. વિસ્તૃતમાં જણાવીશ તો કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને કબરાઉધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો.

તે દરમિયાન મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુએ યુવકને પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે ઘણા સમયથી તેના પૈસા અટકાવ્યા હતા એ નો નિકાલ માં મોગલ પર શ્રદ્ધા રાખી તેનાથી એ માનતા પૂરી થઈ છે. તેથી માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો છું.

કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે.એટલું જ નહીં પરંતુ માં મોગલ ને કોઈ પણ જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ એ યુવકને ફળ્યો.

મણીધર બાપુએ એ યુવકને એ 5000 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને આશીર્વાદ આપતા કહ્યું કે આ પૈસા તો તારી દીકરીને આપજે માં મોગલ લે તારી સોગણી માનતા સ્વીકારે છે અને આ કોઈ ચમત્કાર ન માનતા એ યુવકે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તે યુવકને ફળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ યુવકના પૈસા અટવાયેલા હતા તેથી તેને માં મોગલની માનતા રાખી, માં મોગલની કૃપાથી પૈસાનો નિકાલ થઈ ગયો, યુવક માનતા પૂરી કરવા મોગલ ધામ પહોંચ્યો ત્યારે…"

Leave a comment

Your email address will not be published.


*