કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને વર્ષે આપી રહી છે આટલા હજાર રૂપિયા, તમને પણ મળી શકે છે લાભ.

Published on: 9:54 am, Tue, 8 June 21

દેશની જનતા માટે ખૂબ જ સારા સમાચાર આ કારણથી પ્રધાનમંત્રી કિસાન યોજના નો લાભ લેનાર માટે વાર્ષિક 36 હજાર રૂપિયાનો ફાયદો મળી રહ્યો. જો તમે પ્રધાનમંત્રી કિસાન યોજના નો ફાયદો લઈ રહ્યા છો તો તમને પણ મળી શકે છે આ ફાયદો. 42000 રૂપિયા સુધી મળી શકે છે તમને ફાયદો.

જે લોકો પ્રધાનમંત્રી કિસાન યોજના લાભ લે છે તેવા લોકોને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો પણ લાભ મળશે. યોજના દરમિયાન તમને 36 હજાર રૂપિયાનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી માનધન યોજના માટે તમારે કોઈપણ પ્રકારના અલગથી ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દરમિયાન જે ખેડૂતો આ યોજનાનો લાભ લે છે તેવા ખેડૂતોના ખાતામાં દર મહિને 3 હજાર રૂપિયા નાખવામાં આવે છે. આ પરથી જોયો હતો ખેડૂતોને વાર્ષિક 36 હજાર રૂપિયા મળી શકે છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન યોજના દરમિયાન ખેડૂતોને ત ત્રણ હપ્તા ના દર 2000 રૂપિયા આપવામાં આવતા હતા. એટલે કે ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા આપવામાં આવતા હતા. જો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી કિસાન યોજના નો લાભ લઈ રહ્યા છો.

તો તમને દર વર્ષે 42 હજાર રૂપિયાનો સરકાર તરફથી લાભ મળે છે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના નો લાભ 18 થી 40 વર્ષના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે પરંતુ કેટલીક શરતો છે.

આ યોજનાનો લાભ મેળવવો હોય તો ખેડૂતો પાસે ઓછામાં ઓછી બે હેક્ટરની ખેતીલાયક જમીન હોવી જોઈએ. આ ઉપરાંત તેઓને દર મહિને 55 થી 200 રૂપિયાનો એક પ્રીમિયમ ભરવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોને વર્ષે આપી રહી છે આટલા હજાર રૂપિયા, તમને પણ મળી શકે છે લાભ."

Leave a comment

Your email address will not be published.


*