કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓ માટે લીધા મહત્વના નિર્ણય, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને આ રીતે અપાશે માર્ક, જાણો વિગતે.

Published on: 3:31 pm, Thu, 17 June 21

આજે દેશમાં સુપ્રીમ કોર્ટ પોતાના રિપોર્ટ રજૂ કરી રહે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે CBSEના મૂલ્યાંકન નીતિ કરવા માટે 14 દિવસનો સમય આપ્યો હતો. દેશમાં કોરોનાની મહામારી ના કારણે CBSE ની 12માંની બોર્ડની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી.

હવે CBSE તરફથી વિદ્યાર્થીઓના રીઝલ્ટ તૈયાર કરવામાં આવી આવી રહ્યા છે. આજે સુપ્રીમ કોર્ટે CBSE ધોરણ 12ના રિઝલ્ટ જાહેર કરવાને લઇને નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં એજી દલીલો શરૂઆત કરી છે. એજી કહ્યું કે CBSE દસમા ધોરણના પાંચ વિષય માંથી ત્રણ વિષયમાં સૌથી સારા માર્કને લેવામાં આવ્યા છે. ત્રણમાંથી સર્વશ્રેષ્ઠ સરેરાશ કાઢવામાં આવી છે.

આ ઉપરાંત તેમને કહ્યું કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટીકલ હોય છે. તેમને કહ્યું કે અમે દસમા ધોરણમાં થી 30 ટકા અને બારમા ધોરણમાંથી 40 ટકા લઈશું. ત્યારબાદ આ રીતે માર્ક કાઢીશું.

CBSE ૪ જૂનના રોજ 13 સભ્યોની કમિટીની બેઠક કરી હતી. ધોરણ 12 ના વિદ્યાર્થી એના મૂલ્યાંકન નીતિ નક્કી કરવા માટે સમિતિને 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે સરકારને અને સીબીએસઈ મૂલ્યાંકન નક્કી કરવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓ માટે લીધા મહત્વના નિર્ણય, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને આ રીતે અપાશે માર્ક, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*