દાનવીરો ની મહેનત લાવી રંગ : ધૈર્યરાજસિંહ ના ખાતામાં જમા થયા આટલા કરોડ રૂપિયા.

Published on: 8:54 pm, Fri, 2 April 21

આજરોજ 26 મા દિવસે ધૈર્યરાજ ના ખાતામાં ₹15.50 કરોડ આવી ગયા છે. મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ધૈર્યરાજ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે અને તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાની ઇન્જેક્શન ની જરૂર છે.

આ બાળક ની સહાય માટે આવે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આજની તારીખે ખાતામાં 15.50 કરોડથી વધુની રકમ દાનમાં આવી છે અને હવે માત્ર 50 લાખ રૂપિયાની જરૂર છે.

મહિસાગર જિલ્લાના યુવાનો પોતાના ખર્ચે ધૈર્યરાજ નું બેનર અને દાન પેટી બનાવી અને જિલ્લાના છ તાલુકામાં તેમજ મહાદેવના મંદિર, બસ સ્ટેશન અને હજુ બાજુની દુકાનોમાં દાન લેવામાં આવી રહ્યું છે.

આ બાળકને મદદ મળશે અને તેઓ જલ્દીથી રોગમુક્ત થશે તેવી આશા સાથે યુવાનો ભંડોળ એકત્ર કરી રહ્યા છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કાનેસાર ગામે મધ્યમ વર્ગના રાઠોડ પરિવાર ના બાળકને ગંભીર બીમારી થઈ છે.

ત્યારે આ એસએમાએ -1 રવિ ક્યાં બીમારી ઓળખાય છે અને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુ બંધ એટ્રોફિ ફેક્ટ શીટ કહેવામાં આવે છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ બાળકની સારવાર માટે એક વર્ષ જેટલો સમય લાગે છે અને રાજ્યની સરકારે પણ બાળક માટે 10 લાખ રૂપિયાનું મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મંજુર કરેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દાનવીરો ની મહેનત લાવી રંગ : ધૈર્યરાજસિંહ ના ખાતામાં જમા થયા આટલા કરોડ રૂપિયા."

Leave a comment

Your email address will not be published.


*