હાથની મહેંદી પણ નહોતી સુકાઈ ત્યાં યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, કારણ જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…

Published on: 2:12 pm, Tue, 30 August 22

આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમાં હજુ તો લગ્નના ત્રણ મહિના પણ નહોતા થયા ને નવ પરણીતાએ ગળે ફાંસો ખાય પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ કિસ્સો લવ મેરેજ નો કરુણ અંત આવ્યો હોય નું જાણવા મળ્યું છે કારણ કે પ્રેમ લગ્નના ત્રણ મહિના બાદ એ યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું.

વિસ્તૃતમાં વાત કરીશ તો આ નવપરિણીતી યુવતી છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર સેડ સ્ટેટસ મૂકતી હતી.તે દરમિયાન તેમના ઘણા મિત્રોએ તેમને આ વિશે પૂછ્યું હતું છતાં તે જવાબ આપતી ન હતી તેથી સૌ કોઈ લોકોએ અનુમાન લગાવવાનું ચાલુ કરી દીધું હતું કે તે ડિપ્રેશનમાં હશે.

પરંતુ તેની માતા અને પતિ પણ આ સ્ટ્રેસને સમજી શક્યા નહોતા અને અંતે એ નવપરિણીત યુવતીએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ કિસ્સો મધ્યપ્રદેશના ઇન્દોરનો છે કે જ્યાં ખજરા વિસ્તારમાં રહેતી દીપશિખા શર્મા ડિપ્રેશનના કારણે ગુરુવારે રાત્રે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.તેથી શુક્રવારના રોજ તેનું પોસ્ટ મોર્ટન પણ કરવામાં આવ્યું હતું અને મોડી સાંજે પોલીસવાળા એ મૃતકની માતાનું નિવેદન નોંધ્યું.

તે દરમિયાન તેની માતા સંતોષે કહ્યું કે દીપ શિખાના પતિ શુભમ પર દહેજ માટે હેરાન કરવાનો અને ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો.તેથી હવે પોલીસ તેના પતિ શુભમ સામે તપાસ શરૂ કરી છે ત્યારે જો વાત કરવામાં આવે તો દીપ શિખાને ફાંસી પર લટકતી જોઈને પતિ શુભમ એ સૌથી પહેલા પોલીસને જાણ કરી હતી અને ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ પણ ન મળી.

તેથી પોલીસની સમગ્ર તપાસ પરિવારના નિવેદનો અને દીપ શીખાના મોબાઈલ પર ટકેલી છે. આ દીપશિખા એક મહેંદી કલાકાર હતી.તેથી કામ દરમિયાન તેની ઓળખ શુભમ શર્મા સાથે થઈ હતી અને તેમાંથી જ તેઓની મુલાકાત વધી અને બંને પ્રેમમાં પડ્યા.

જેથી એ બંને લગ્ન કરવાનો નિર્ણય લીધો અને એ શુભમ વિશે વાત કરું તો શુભમ મૂળ ગ્વાલિયર વિસ્તારનો છે અને તે લાંબા સમયથી ઇન્દોરમાં તેના પરિવાર થી અલગ રહેતો હતો. જો વાત કરવામાં આવે તો દીપશિખાના મોટાભાઈ પીયુસે પણ દેવાના કારણે થોડા વર્ષ પહેલાં આવી જ રીતે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે સમયે તો દીપ શિખા તેના પરિવાર સાથે લોધીપુરા વિસ્તારમાં રહેતી.

એ લોધીપુરા વિસ્તારમાંથી વ્યાજ કોરોના કારણે દીપ શિખાએ ઘર ખાલી કર્યું અને છત્રીપુરા વિસ્તારમાં રહેવા ચાલે. ત્યાં એક ફ્લેટમાં તેની માતા સાથે રહેતી હતી પરંતુ ત્યાં પણ એ વ્યાજખોરો ભાઈના દેવાને લઈને રોજ રોજ હેરાન પરેશાન કરતા હતા.તેથી દીપ શિખા આ બધા જ ડિપ્રેશનમાં થી છુટકારો મેળવવા માટે અંતે આવું પગલું ભર્યું. હાલ તો આ કિસ્સામાં અમને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "હાથની મહેંદી પણ નહોતી સુકાઈ ત્યાં યુવતીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, કારણ જાણીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*